Find the Best કે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Vipul Kalani
#_પ્રેમ_સંબંધ_સિંદૂર_#સુધી_પહોંચે_#એ_જરૂરી_#નથી_કેમ_#કે #_મળ્યા_વગરનો_#પ્રેમ_#પણ_#અદભુત_#હોય_છે #v₹💐
Soyeb Pathan
મને અગર કોઈક પ્રશ્ન કરે કે તમે ધર્મમાં કેમ નથી માનતા ? તો મારો જવાબ હશે કે , " ધર્મ માણસને માણસથી છૂટો પાડે છે ! તમે જેને શ્રદ્ધા કહો છો તેને બીજું કોઈક અંધશ્રદ્ધા પણ કહેતું હશે , ને તમે જેને અંધશ્રદ્ધા કહો છો થઈ શકે કોઈક તેને શ્રદ્ધા પણ કહેતું હોય ! ધાર્મિક માણસો (ગમે તે ધર્મનો) તહેવારોમાં કરોડો ખર્ચી નાખે છે , એનાથી એક પૈસાનો પણ કોઈનેય ફાયદો નથી ! તથ્ય વસ્તુ છે ને ? અગર ઈશ્વર/અલ્લાહ આપણા આવા વ્યર્થ ખર્ચાથી ખુશ થાય છે તો , વાહ ! સલામ છે આપણી આવી ગઠિયા વિચારધારાને !! આપણે જે ધર્મને માનીએ છીએ તેમાં પણ એટલા જ અમીર-ગરીબ છે જેટલાં બીજા ધર્મમાં છે ! કોઈક એકનો ઈશ્વર સાચો હોત તો કોઈક એકના જ માનવાવાળા અમીર હોત ને ? બાકી બધા દુખિયારા હોવા જોઈએ ને ?? "
SHAHiSM
તારા વિશે શું લખું? Read in Caption... #merashehar #MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।
Ññkø
એકાંત બહુ ગમે છે મને ..કારણ કે કોઈ એકલો વ્યક્તિ કયારેય કોઈ ને છેતરી કે છોડી નથી શકતો..
Jaydip patel
હું જાણું છું કે તું મારા નસીબ માં નથી, પણ કહેવાય છે, ને કે કેટલાક નિર્ણય નસીબ બદલે છે, એકવાર વિચારી કોઈ નિર્ણય લઈ તો જો, કદાચ મારું નસીબ બદલાય જાય ને તું આવી જાય. #NojotoQuote હું જાણું છું કે તું મારા નસીબ માં નથી, પણ કહેવાય છે, ને કે કેટલાક નિર્ણય નસીબ બદલે છે, એકવાર વિચારી કોઈ નિર્ણય લઈ તો જો, કદાચ મારું નસીબ બદલાય જાય ને તું આવી જાય. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6
Abhay Maharaj
ઇચ્છા એવી બિલકુલ નથી કે બધા વખાણ કરે , પણ પ્રયત્ન એવો જરુર છે કે ખોટા છીએ એવું કોઈ ના કહે.
Mahesh Yogi
લાગણી ઓ ઉછી ની મળતી નથી કદાચ એટલે જ એ બધાને જડતી નથી લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહેશું તો ફરી મળીશું પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે મળતા રહેશો તો જીવતા રહેશું...!! લાગણીઓ ઉછી ની મળતી નથી કદાચ એટલે જ એ બધાને જડતી નથી લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહેશું તો ફરી મળીશું પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે મળતા રહેશો તો જીવતા રહેશું...!!
Tushar Kakaniya (T.K.PATEL)
*અભિમાન ત્યારે આવે છે,* *જ્યારે આપણને લાગે છે* *કે આપણે કાઈ કર્યું છે,* *અને સન્માન ત્યારે મળે જ્યારે* *દુનિયા ને લાગે કે આપણે* *કાઈ કર્યું છે*.. 🌷🥀🌺🙏🏻🌺🥀🌷 🙏🏻મહાદેવ હર🙏🏻 🌻ખુશ રહો 🌻
bhavin patel
ખોઈ દે પછી શોધ્યા કરે છે.... “ બસ આજ રમત લોકો જીંદગી ભર રમ્યા કરે છે.. પછી એ પ્રેમ હોય કે પૈસો સબંધ હોય કે વિશ્વાસ..!
Ravi Jain
સાથે શું જશે? શીષ જશે કે આશિષ જશે? માન જશે કે ગુમાન જશે? શ્વાસ જશે કે વિશ્વાસ જશે? કજીયો કંકાસ જશે કે હેત પ્રીત નો પ્રાસ જશે? પીઠ પાછળ ના કડવા વેણ જશે કે કોઈ સાથે નો હૂંફાળો સંવાદ જશે? તમારી સુવાસ તમારા ગયા પછી જશે કે રહેશે? RJ ROCKS.. #SAATHESHUJASHE #LIFEAFTERDEATH