Nojoto: Largest Storytelling Platform

ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે, આ રુદ્રાક્ષ છે

ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે,
આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે,
જીવના કલ્યાણ કાજે તો શિવ આવે,
હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે.

©Ajit Machhar # shravan
ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે,
આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે,
જીવના કલ્યાણ કાજે તો શિવ આવે,
હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે.

©Ajit Machhar # shravan
ajitmachhar2482

Ajit Machhar

New Creator