જો તમે કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ નથી કરતા... બધા જ તમારા શક ના દાયરામાં આવે છે તો તે સારું નથી જ .... પણ જો તમે કોઈ એક વ્યક્તિ ને પણ વિશ્વસનીય નથી ગણતા તો તે ખરેખર બહુ જ ખરાબ કહી શકાય.... અરે.....તામ્બે કોઈ જ વિશ્વસનીય દેખાતું નથી ?? તો તમે જ ક્યાંક કોઈ ભૂલ કરી રહ્યા છો... એ મારું માનવું છે... ........નલિની શાહ ©nalinishah29@outlook.com #વિશ્વાસ