કૃષ્ણ જેવા સારથી, અર્જુન જેવા માર્ગી અને હનુમાનજી જેવા સાક્ષી મળે તો એવા વ્યક્તિ માટે રથ બનવાનો મનોરથ હોવો જ જોઈએ #કૃષ્ણ #મનોમંથન