ગમે તેટલો ભાંગી પડેલો બાપ કેમ ના હોય, તો પણ પોતાના દીકરા નું ખરાબ ઈચ્છતો જ નથી નથી, પણ દીકરો જ એવો હોય છે, પોતાના બાપ નો પરિચય આપતા ખચકાટો હોય છે, ખરીવાત તો એ છે, કે..જ્યારે પોતે બાપ બને ને ત્યારે તેને સમજ આવે છે. Good morning