Trust me કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી અયોગ્ય કર્મ માં સહભાગી બને તો એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે. ©vibrant_writer ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે. ©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ #વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી અયોગ્ય કર્મ માં સહભાગી બને તો એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે. ©vibrant_writer #ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો