Nojoto: Largest Storytelling Platform

Trust me કર્મ કોઈને નથી છોડતું...👇 કોઈ સારો માણસ

Trust me કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો 
જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે 
લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન 
રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે.
©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
#વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
#ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો
Trust me કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
વ્યક્તિ કે પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
ભીષ્મ અને દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો 
જ્યારે અધર્મી, અભિમાની, સત્તાલોલૂપ દુર્યોધનના પક્ષે 
લડે છે ત્યારે તેઓ પોતાના માટે જીવતે જીવ જ મનોમંથન 
રૂપી નર્ક તૈયાર કરે છે અને અવિચારી મૃત્યુ મરે છે.
©vibrant_writer #કર્મ કોઈને નથી છોડતું...👇

કોઈ સારો માણસ 
#વ્યક્તિ કે #પરિસ્થિતિ ના દબાણથી
અયોગ્ય કર્મ માં સહભાગી બને તો 
એ માણસ જીવતે જીવ #નર્ક ભોગવે છે.
                            ©vibrant_writer
#ભીષ્મ અને #દ્રોણ જેવાં સંતો જેવું જીવન જીવનારા લોકો