આ મનની દખલગીરી સાચી કહેવાય. જે સાથે નહિ એની પાછળ પાગલ થાય અને જે સાથે છે એમાં જ તે ઘાયલ થાય.. સમય જતાં પછી એજ મન ફાજલ થાય.. લોકો એના થી જ હજી કાયલ થાય.. પ્રસંગો આવતાં વાતોનો પ્રવાહ વાયરલ થાય.. લેખક માટે તો સઁજોગના નામ માટે શાયર થાય.. દિલોની વાતમાં જ આ શાયર શજની થાય.. #writerlove#qoute#status