વારેવારે એક વાતનું પુનરાવર્તન કરવું એ ક્યાંની મહેરબાની છે, કે પછી વારંવાર પોતાની જ નાક કપાવવી એ ક્યાંની હોંશિયારી છે, જિંદગી જીવતર થઈ ગઈ પણ ઘડતરનું કોઈ પુનરાવર્તન નહિ એનું શું? પૂ પુનઃસ્થાપિત ન નકારાત્મક વિચારો રા રાતદિવસના વ વર્તનમાં ર રહી ગયેલ ત તકની સાથે ન ન જતું કરવું. સુપ્રભાત 🥰 આજે #પુનરાવર્તન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine