Nojoto: Largest Storytelling Platform

શ્રાવણ મર્મ શ્ર-સારા વિચારોનું જીવનમાં શ્રવણ થાય.

શ્રાવણ મર્મ 
શ્ર-સારા વિચારોનું જીવનમાં શ્રવણ થાય.
આ-અકલ્પનિય કર્મની ગાથા ગવાય.
વ-વાણી વર્તનમાં વિનમ્રતા રહે.
ણ-રણછોડજી ની કૃપા બની રહે.
તમારા જીવનને પ્રભુ શ્રાવણમાં શ્રવણ જેવું બનાવે શુભેચ્છાઓ #shravan #shiva #bholenath
શ્રાવણ મર્મ 
શ્ર-સારા વિચારોનું જીવનમાં શ્રવણ થાય.
આ-અકલ્પનિય કર્મની ગાથા ગવાય.
વ-વાણી વર્તનમાં વિનમ્રતા રહે.
ણ-રણછોડજી ની કૃપા બની રહે.
તમારા જીવનને પ્રભુ શ્રાવણમાં શ્રવણ જેવું બનાવે શુભેચ્છાઓ #shravan #shiva #bholenath