કોઈક તરસ્યું રહી જાય છે કોઈકને મબલખ મળી જાય છે, આ જોઈ રહેલા મનને મનાવવા કારણો, દલીલો, તર્ક, બહાના બધુંય અપાય છે, તરકટ ને સમજાવટ જેવા શક્ય પ્રયત્નો થાય છે, ને મન લગભગ માની જાય છે ખુશ રહેતા કંઈક જલદી જ શીખી જાય છે, છતાંય અઢળક જિંદગી વચ્ચે બસ આંખોથી ક્યારેક એ તરસ વહાવી જાય છે. 🧡📙📙🧡 #મનનીવાતો #wishes #unfulfilled #beinghuman #emotions #life #gujaratipoems #grishmapoems