સડી ગઈ હતી લાશો સડક કિનારે ગાંધી પણ મૌન હતા ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી, તો માંચડે ચડનાર જુવાનજોધ કોણ હતા #શહીદ