જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે, ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે. ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે, ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર થર ધ્રુજે છે. -નૂપુર છાયા ઓઝા (Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness