Nojoto: Largest Storytelling Platform

જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે, ત્યારે ઘરના પગથિય

જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે,
ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે.
ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે,
ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર‌‌ થર‌ ધ્રુજે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness
જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે,
ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે.
ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે,
ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર‌‌ થર‌ ધ્રુજે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness