મનભાવક એવા સંસ્મરણો ન ભાવે ત્યારે શું કરું? ઝિંદગી ના તાંડવ ની વચ્ચે શિવ ને ન ભાળું ત્યારે શું કરું? અંતર ની લાગણીઓ વચ્ચે અંતર આવવા લાગે ત્યારે, મૃગજળ પાછળ દોડી-દોડી શિકસ્ત ભાળું ત્યારે શું કરું? મધરાત્રે શબ્દો ને ખોળે કલમ લઇ હું બેસું ત્યારે, 'રુદ્ર' યાદ કરી ને થાકું તોય શબ્દો ન આવે ત્યારે શું કરું? - જય ત્રિવેદી ('રુદ્ર') ©Jay Trivedi #શું_કરું #Original #mr_trivedi