માનવ દુઃખી કેમ છે? પોતાનાઓ માં ખૂબી નથી શોધી શકતો, ખામીઓ જલદી શોધી કાઢે છે. પોતાનાઓથી દૂર ભાગે છે, બીજાઓ પાસે ઉછીના સ્નેહ શોધવામાં, જીવનભર દુ:ખી થયા કરે છે. ©Ajit Machhar 16/5/21 #WallPot