દીન ઘોર નિરાશામા ફરી જીવન ખોરવાય છે વિચારોની પુંજી ખોટી છે સહનતાનો બાંધ તૂટ્યો છે દીન ઘોર નિરાશામાં ...... લાગણીઓએ છોડ્યો છે સાથ સ્નેહીજનો થયા છે દૂર દીન ઘોર નિરાશામાં ...... સફળતાની સીડી માં ખૂટે છે પગથિયા રૂપી કઇક કરશું પુરવાર તેમને મહેનત ના પગથીયા થી દીન ઘોર નિરાશામાં..... નિષ્ફળતા,નથી થયો હતાશ તારા આગમનથી દૂર કરવા કરીશ, મહેનત અને ધીરજ નો સરવાળો દીન ઘોર નિરાશામાં ફરી જીવન ખોરવાય છે #deenparmar