કેમ લોકો બસ 26જાન્યુઆરી અને 15ઓગષ્ટ ના દિવસેજ આઝાદી ને યાદ કરે છે અને આઝાદી નો અનુભવ કરે છે..શું આ બે દિવસ સિવાય આપણે આઝાદ નથી હોતા?? દરેક ના મોબાઈલ ના dp ત્રિરંગા અને stetus દેશ ભક્તિ ગીત હોઈ છે... શું આ બે દિવસ સિવાય આપણા dp અને stetus પર આપણા અધિકાર નથી હોતા??? આ બે દિવસ બધી જગ્યા એ ત્રિરંગા વેંચાય છે ને ખરીદાય છે... ત્રીજા દિવસે એજ ત્રિરંગા ક્યાં ભુલાય જાય છે કેમ એ ત્રિરંગા હમેશા આપણી પાસે નથી હોતા??? #વંદે માતરમ