એ તન મૂકીને આવ્યા, મન મૂકીને આવ્યા, તમે વિચારશો કે પછી શું કામ આવ્યા? ભૂતકાળના ભ્રમ જેવો ભાવ લઈને આવ્યા, ભવિષ્ય ની ભપકાદાર ભાવના લઈને આવ્યા... એ આવ્યા નહોતા મારા કે એમના માટે, એ આવ્યા હતા ફકત મારી મોત નો નઝારો જોવા માટે... ખુદાની મહેરબાની કે મોત આટલું વહેલું મોકલ્યું, મારા ને એમના અણધાર્યા મિલનનું કારણ મોકલ્યું... આ સાંભળી ખુદા શરમાઈ ગયા, અને સાથે એ પણ, કે, મે પ્રશંસા કરી હતી એ પણ ગાળની લગોલગ... #parthvaland #gujarati #Poetry #kavi