Nojoto: Largest Storytelling Platform

જ્યારે કોઈ વ્યક્તિ અન્યાય ના પ્રતિકારમાં અને સત્ય

જ્યારે કોઈ વ્યક્તિ
અન્યાય ના પ્રતિકારમાં
અને સત્ય માટે લડતી હોય
ત્યારે એનો સાથ ન આપી શકો
તો વાંધો નથી પરંતું
એનો વિરોધ ન કરવો
કેમકે એ વ્યક્તિ જ્યારે લડવાનું
છોડી દેશે તો બની શકે કે
અન્યાય જરૂર થી તમારા સુધી પહોંચશે
અને તમે કદાચ લડી પણ નહીં શકો

©Zindgi #Unfair
જ્યારે કોઈ વ્યક્તિ
અન્યાય ના પ્રતિકારમાં
અને સત્ય માટે લડતી હોય
ત્યારે એનો સાથ ન આપી શકો
તો વાંધો નથી પરંતું
એનો વિરોધ ન કરવો
કેમકે એ વ્યક્તિ જ્યારે લડવાનું
છોડી દેશે તો બની શકે કે
અન્યાય જરૂર થી તમારા સુધી પહોંચશે
અને તમે કદાચ લડી પણ નહીં શકો

©Zindgi #Unfair