એક વાર અર્જુને ભગવાન કૃષ્ણ ને કહયું કે પ્રભુ આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુતો દુખ થાય અને દુખ વાંચું તો સુખ થાય પ્રભુએ લખ્યું "આ સમય જતો રહેશે. #life#so#simple#life#qouets#thoughts