જીવો અને જીવા દો નો સંદેશ આપ્યો..... અહિંસા પરમો ધર્મ નો માર્ગ બતાવ્યો...... જ્ઞાન,દર્શન,ચારિત્ર નો અર્થ સમજાવ્યો.... નસીબદાર છું, કે ચરણમાં સ્થાન મળ્યું.... ક્ષમાપના ના પગપંથ પર ચાલવા મળ્યું.... સંયમ અને ત્યાગ નો ખરો માર્ગ ચીંધ્યો.... મહાવીર જનમકલ્યાણની હાર્દિક શુભકામના 🙏🙏 #gujrati #mahavirjayanti #mahavirswami #purvishah #yqmotabhai #yqbestgujratiquotes #yqgujarati