સંબંધો માં પડેલી તિરાડ ની વાત જો બીજાકોઈને કરશો તો, એ એક હાથે એ તિરાડ ને બુરવા ની કોશિશ કરશે અને બીજા હાથે બખોલ બનાવીને ખુદ અંદર ઘુસી જશે. ભરોસો જો કરો તો એવો કરજો કે અન્ય કોઈની વાત માં આવીને પ્રેમથી ભરેલા સંબંધ ને કોઈ ત્રીજું તોડી ના જાય. ♥👌