જીવનમાં સંબંધોમાં સ્થિરતા અને પારદર્શકતા હશે ને તો સંબંધો માં બીજાના માર્ગદર્શનની જરૂર નહીં પડે. પોતાના સંબંધોમાં માર્ગદર્શક તમે પોતે જ બની શકશો. જીવન હંમેશાં ખુલી કિતાબની જેમ જીવાઈ. રહસ્યમય જીવન જીવવા નો પ્રયત્ન કરશો તો તમે જ એક રહસ્ય બની જશો દુનિયા માટે. એટલે જીવન પોતાના સંતોષ માટે જીવો બીજાને બતાવવા તો આખી દુનિયા જીવે જ છે... - A.D.HIRPARA #love #life #yqbaba #yqtales #inspiration #shorttales #yqquotes #yqdidi