દિલગીરી જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જ્યાં આપણે વિચારથી કામ કરવું જોઈએ ત્યાં આપણે લાગણીશીલ થઈ જઈએ છીએ અને જ્યાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ. #દિલગીરી