*કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો..* *થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો..* *પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે..* *જે મોત ની સાથે, પણ નથી મરતો.* Mr. Parthik kareliya