ક્યારેક ઇન્દ્રિયોની મોહ માં આવી ને..... ક્યારેક અહંકાર ના રંગ માં રંગાઈ ને.... ક્યારેક ક્રોધ ની આગમાં બળી જાય ને... ક્યારેય રંજ થી કોઈ નારાજગી રાખી ને.. મારા થકી ,મારા વર્તન થકી, મારી વાણી થકી, જો કોઈ જીવ નું દિલ દુભાયું હોય આ સવંત્સરી પર્વ માં સમગ્ર સૃષ્ટિ ના જીવો ને... મન ,વચન અને કાયા થી ક્ષમા માગું છું. PURVI SHAH & FAMILY #purvishah #michhamidukkadam #yqmotabhai #yqgujarati #yqbestgujratiquotes #ક્ષમાપના #gujaratiquotes