આત્મા વગર આત્મીયતા ન જન્મે, વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે સ્નેહ વગર શ્રધ્ધા ન જન્મે, અને પ્રભુ માં ભાવ વગર પરબ્રહ્મ ન જન્મે...