અશ્રુથી છલકાતાં નયનો પણ.....માટે દીનની ઝાખી માટે વલખા મારું..રે નિસ્તેજ મેઘને વાયુ વંટોળા પણ.... માટે દીનના મેઘાંબર માટે વલખા મારૂ..રે પારેવાને શિશુનો નીરવ કલરવ પણ....માટે દીનના અંતરનાદ માટે વલખા મારૂ.....રે થઈ જાવ નિસ્તેજ હું પણ....માટે દીનના સાનિધ્ય માટે વલખા મારૂ....રે #deenparmar