On the occasion of Ganesh Chaturthi સુખ કરતા દુઃખ હરતા.. દેવ દુંદાળા... તમે જ તો છો ભક્તોના ભાગ્યવિધાતા... તમારી શરણે થી કોઈ ખાલી હાથે ન જાતા.. તમારા નામ જેને જેને છે લીધાં... કામના પળભર માં પૂરી એ કરતા .. કામ કદી એ અધૂરા ના રેહતા જે કામ શ્રી ગણેશ થી શુરૂ થાતાં.. આવો પધારો ગણતિદાદા.. -it's me hn- #GaneshChaturthi bapaa moriya..