Nojoto: Largest Storytelling Platform

On the occasion of Ganesh Chaturthi સુખ કરતા દુઃખ

On the occasion of Ganesh Chaturthi સુખ કરતા દુઃખ હરતા.. દેવ દુંદાળા...
તમે જ તો  છો ભક્તોના ભાગ્યવિધાતા...
તમારી શરણે થી કોઈ ખાલી હાથે ન જાતા..
તમારા નામ જેને જેને છે લીધાં...
કામના પળભર માં   પૂરી એ  કરતા ..
કામ કદી એ અધૂરા ના રેહતા 
જે કામ
શ્રી ગણેશ થી શુરૂ થાતાં..

આવો  પધારો ગણતિદાદા..



  -it's me hn- #GaneshChaturthi bapaa moriya..
On the occasion of Ganesh Chaturthi સુખ કરતા દુઃખ હરતા.. દેવ દુંદાળા...
તમે જ તો  છો ભક્તોના ભાગ્યવિધાતા...
તમારી શરણે થી કોઈ ખાલી હાથે ન જાતા..
તમારા નામ જેને જેને છે લીધાં...
કામના પળભર માં   પૂરી એ  કરતા ..
કામ કદી એ અધૂરા ના રેહતા 
જે કામ
શ્રી ગણેશ થી શુરૂ થાતાં..

આવો  પધારો ગણતિદાદા..



  -it's me hn- #GaneshChaturthi bapaa moriya..