*જ્ઞાન* આત્માનો અંધેર દુર કરે સત્ય જ્ઞાન, કહે કુષ્ણ નર ધર તું ગીતામાં ધ્યાન. શ્યામ રંગ તારો મોહન સુંદર તારો જ્ઞાન, જીવનના મુલ્યોનું પાર્થ ને કરાવ્યું ભાન. નારાણજી જાડેજા નર મુન્દ્રા કરછ