1) સત્ય 2) સાધના 3) સકારાત્મકતા 4) સત્સંગ સત્ય ની સાધના અને સકારાત્મક લોકો સાથે સત્સંગ એ જ તમને સફળતા ના શિખરે પહોંચવાનો માર્ગ બતાવશે . #NojotoQuote #GoodMorningQuotesGujrati #Nojotogujrati #Nojotoગુજરાતી