વેશ્યાને પૂછ્યું: શરીર વેચવાનું કારણ? કહ્યું: પ્રેમ હવસના પુજારીને થયો હતો. ફરી પૂછ્યું: પ્રેમની કોઈ ભૂલ કે નહિ? કહ્યું: ના. બંને ખોટા,પસંદગી ને વ્યક્તિત્વ. 🔥🔥 #વેશ્યા ને પૂછ્યું: શરીર વેચવાનું કારણ? કહ્યું: #પ્રેમ #હવસ ના પુજારીને થયો હતો. ફરી પૂછ્યું: પ્રેમની કોઈ ભૂલ કે નહિ? કહ્યું: ના બંને ખોટા, #પસંદગી અને #વ્યક્તિત્વ. #vibrant_writer #yqgujarati #yqlife