Nojoto: Largest Storytelling Platform

મારે મન નવરાત્રી એટલે આપડા મન માં રહેલી દરેક તાણ ,

મારે મન નવરાત્રી એટલે આપડા મન માં
રહેલી દરેક તાણ ,ગુસ્સા ને ત્યજી દઈને
જીવનને હરેક પળ બસ મોજ થી માણવું
અને દરેક પળ નો આનંદ લેવો અને બસ 
માં
જગદંબા ની સેવા માં હંમેશા તત્પર રહેવું
ઇજ તો નવરાત્રી....

©RjSunitkumar #નવરાત્રી
મારે મન નવરાત્રી એટલે આપડા મન માં
રહેલી દરેક તાણ ,ગુસ્સા ને ત્યજી દઈને
જીવનને હરેક પળ બસ મોજ થી માણવું
અને દરેક પળ નો આનંદ લેવો અને બસ 
માં
જગદંબા ની સેવા માં હંમેશા તત્પર રહેવું
ઇજ તો નવરાત્રી....

©RjSunitkumar #નવરાત્રી
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
Gold Subscribed
New Creator
streak icon7