Nojoto: Largest Storytelling Platform

હે તારણહાર, હે પાલનહાર મારા જીવનનો પંથ ઉજાળ ગુરુ

હે તારણહાર, હે પાલનહાર 
મારા જીવનનો પંથ ઉજાળ 
ગુરુ ચરણ મા જીવન વિતાવી 
 સમરૂ  તુજ ને દિન રાત,
 તુજ ને દીધેલા વચનો મેં તોડ્યા 
દિલ દુખે એવા કર્મો મેં કર્યા, 
વેર બદલા ની ભાવના રાખી, 
તારા માનવી ને દુખી મેં કર્યા 



કરજો મુજને માફ  પ્રભુ 
આદત થી લાચાર છું 
માફી માંગ્યા..પછી પણ મેં ગુનાહો કર્યા

©Brijesha Vishwas 
  #pray to god

#pray to god #શાયરી

322 Views