કોણ કહે છે કે 'જીવન માં સ્વભાવ અને હસ્તાક્ષર ક્યારેય બદલાતા નથી' એક ઘા જરૂરી છે, જો આંગળીઓ પર વાગે તો હસ્તાક્ષર બદલાઈ જાય, અને હ્ર્દય પર લાગે તો સ્વભાવ બદલાઈ જાય છે. -Renukadabhi #leaf #Life #thought #my #nojo #lifeline #Quotes #relation