*મન મેળાપ* ૬-૧-૨૦૨૨ મન મેળાપ વગર જીવન બેકાર છે, મન મેળાપ થકી જીવનમાં ઉજાસ છે. મન મેળાપ હોય તો સંસાર સરળ રહે છે, મન મેળાપ થકી જ સંસાર રથ મહેંકે છે. મન મેળાપ વગર જિંદગી દોઝખ બને છે, મન મેળાપ થકી ભાવનાત્મક જોડાણ બને છે. મન મેળાપ માટે એકમેકમાં સહનશક્તિ જરૂરી છે, મન મેળાપ થકી એકમેકને અનુરૂપ થવાય છે. મન મેળાપ કરવા જતું કરવાનો ભાવ જરૂરી છે, મન મેળાપ એકબીજાની સમજણથી થાય છે. *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Man milap... Kavita...#Nojoto #Love