આ પાષાણ ઇમારતો ને જઈ પૂછ જો, લાગણીઓ ની સંદુક એણે સંઘરી છે... ન પૂછ જો જઈ કોઈ જાગતાં જગત ને, કાળે એની નિયત હવે અવળી કરી છે... માંગશો તો દરિયા પહેલા લૂટવશે પ્યાર ના, પણ નિયત માં સ્વાર્થ ની લકીરો લખી છે... જઈ પૂછ જો કોઈ ખૂણે પડ્યાં કફન ને, આ આતમા યાતનાઓ માં કેટલી બળી છે... - બંદગી "પાષાણ ઇમારતો" - બંદગી #શાયર #શાયરી #ડાયરી #શાશ્વત #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi