Nojoto: Largest Storytelling Platform

ભીંજાવું અને ફીલ કરવું એ બંનેમાં ફર્ક પછી તે વરસા

ભીંજાવું અને ફીલ કરવું એ બંનેમાં ફર્ક 
પછી તે વરસાદ હોય કે લાગણી 
ભીંજાઈ તો કોઈપણ શકે 
પણ ફીલ દરેક ન કરી શકે
પથ્થર માત્ર વરસાદમાં ભીંજાઈ શકે, 
જ્યારે માટી ભીંજાવાની સાથે સુગંધ ફેલાવે,
તે જ રીતે 
પથ્થર દિલ વ્યક્તિ લાગણીમાં ભીંજાઈ શકે, 
પણ ફીલ ન કરી શકે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભીંજાવું
ભીંજાવું અને ફીલ કરવું એ બંનેમાં ફર્ક 
પછી તે વરસાદ હોય કે લાગણી 
ભીંજાઈ તો કોઈપણ શકે 
પણ ફીલ દરેક ન કરી શકે
પથ્થર માત્ર વરસાદમાં ભીંજાઈ શકે, 
જ્યારે માટી ભીંજાવાની સાથે સુગંધ ફેલાવે,
તે જ રીતે 
પથ્થર દિલ વ્યક્તિ લાગણીમાં ભીંજાઈ શકે, 
પણ ફીલ ન કરી શકે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભીંજાવું

#ભીંજાવું #વિચાર