ભીંજાવું અને ફીલ કરવું એ બંનેમાં ફર્ક પછી તે વરસાદ હોય કે લાગણી ભીંજાઈ તો કોઈપણ શકે પણ ફીલ દરેક ન કરી શકે પથ્થર માત્ર વરસાદમાં ભીંજાઈ શકે, જ્યારે માટી ભીંજાવાની સાથે સુગંધ ફેલાવે, તે જ રીતે પથ્થર દિલ વ્યક્તિ લાગણીમાં ભીંજાઈ શકે, પણ ફીલ ન કરી શકે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભીંજાવું