એય.,.કર્ણ !! રત્ન માણેક ધન સોના ના તો,સૌ કોઈ દાન દઈ દે પણ દિલનો દાગીનો ઈ દીકરીના જે દીલથી દાન દઈ દે, એ જ સાચો દાનેશ્વરી ©RAVIDAN GADHVI ભલે દી પડે દુકાળના,કે પૃથ્વી પર દેહ. પણ દિકરી જાય ડેલી છોડી એ દી કારો કેહ.. Poet&Writer.->RAVIDAN GADHVI #કાળજાનોકટકો #દિકરી