બળાત્કાર કેમ ? માતાના નામે જયકારા બોલાવી કેમ સંતોષ મનાય છે? સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ શાંત રેવાય છે ? આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ ભૂલી જવાય છે? તાકાત હોવા છતાં ભીષ્મની જેમ કેમ ચૂપ રેવાય છે? સવાલ થાય કે આ દેખાડાથી કેટલા નવા બળાત્કાર થાય છે ? ©vibrant_writer #બળાત્કાર કેમ ? માતાના નામે જયકારા બોલાવી કેમ સંતોષ મનાય છે? સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ શાંત રેવાય છે ? આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ ભૂલી જવાય છે?