Nojoto: Largest Storytelling Platform

બળાત્કાર કેમ ? માતાના નામે જયકારા બોલાવી કેમ સંતો

બળાત્કાર કેમ ?

માતાના નામે જયકારા બોલાવી કેમ
સંતોષ મનાય છે?
સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ
શાંત રેવાય છે ?
આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ
ભૂલી જવાય છે?
તાકાત હોવા છતાં ભીષ્મની જેમ કેમ
ચૂપ રેવાય છે?
સવાલ થાય કે આ દેખાડાથી કેટલા 
નવા બળાત્કાર થાય છે ?
©vibrant_writer #બળાત્કાર કેમ ?

માતાના નામે જયકારા બોલાવી કેમ
સંતોષ મનાય છે?
સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ
શાંત રેવાય છે ?
આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ
ભૂલી જવાય છે?
બળાત્કાર કેમ ?

માતાના નામે જયકારા બોલાવી કેમ
સંતોષ મનાય છે?
સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ
શાંત રેવાય છે ?
આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ
ભૂલી જવાય છે?
તાકાત હોવા છતાં ભીષ્મની જેમ કેમ
ચૂપ રેવાય છે?
સવાલ થાય કે આ દેખાડાથી કેટલા 
નવા બળાત્કાર થાય છે ?
©vibrant_writer #બળાત્કાર કેમ ?

માતાના નામે જયકારા બોલાવી કેમ
સંતોષ મનાય છે?
સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ
શાંત રેવાય છે ?
આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ
ભૂલી જવાય છે?

#બળાત્કાર કેમ ? માતાના નામે જયકારા બોલાવી કેમ સંતોષ મનાય છે? સોશ્યલ મીડિયા પર બળાપો કાઢી કેમ શાંત રેવાય છે ? આંખ આડા કાન કરી બે દિવસમાં કેમ ભૂલી જવાય છે? #Nojotogujarati #ગુજરાતી #વિચાર #bestyqhindiquotes #vibrant_writer #pritliladabar #EKLAVYA