Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી પરચો સમયે આપે મારો વાલો, પરમ કૃપાળુ ભોળ

#જીવનડાયરી
પરચો સમયે આપે મારો વાલો,
પરમ કૃપાળુ ભોળાનાથ દિલવાલો,
કાનૂળો જેના ગુણગાન દિલથી ગાતો,
હૈયેથી પુકારો એને જવાબ આપે મતવાલો.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જન્માષ્ટમી #કૃષ્ણ #મહાદેવ #વિસામો #જીવનડાયરી

#જન્માષ્ટમી #કૃષ્ણ #મહાદેવ #વિસામો #જીવનડાયરી

316 Views