Nojoto: Largest Storytelling Platform

જાણીજોઈને તમારા કારણે કોઈને દુઃખ પહોંચે ત્યારે એ વ

જાણીજોઈને તમારા કારણે કોઈને દુઃખ પહોંચે ત્યારે એ વ્યક્તિ તમને માફ ન કરી શકે પણ જ્યારે અજાણતા જ તમારા કારણે કોઈને દુઃખ પહોંચે ત્યારે એ વ્યક્તિ તો કદાચ માફ કરી દે પણ તમે તમારી જાતને માફ ન કરી શકો.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #માફ
જાણીજોઈને તમારા કારણે કોઈને દુઃખ પહોંચે ત્યારે એ વ્યક્તિ તમને માફ ન કરી શકે પણ જ્યારે અજાણતા જ તમારા કારણે કોઈને દુઃખ પહોંચે ત્યારે એ વ્યક્તિ તો કદાચ માફ કરી દે પણ તમે તમારી જાતને માફ ન કરી શકો.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #માફ