કપટથી શણગારેલા તમારા અસત્યને જ્યારે કોઈ સાચું માની લે ને ત્યારે એને સામેવાળાની મૂર્ખામી સમજીને જાજું હરખાવું નહીં, કેમ કે, હકીકતમાં એ સામેવાળાની મૂર્ખામીનું નહીં પણ સામેવાળાના તમારું માન જાળવી રાખવાના પ્રયત્નો અથવા તો તમારા પર કરેલ પોતાની જાતથી પણ વધુ વિશ્વાસનું પરિણામ હોય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #અસત્ય