માણસનું મન જ્યારે શંકાના હિલોળે ચડે ને ત્યારે મજબૂત માં મજબૂત સંબંધની નાવને પણ ડૂબાડી દે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #નાવ