સૂરજદાદા રોજ ઉજાગર કરે નવી આશ કેરા પંથને તો આપણે કેમ રહી શકીએ નિરાશ વદને?🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #ઉજાગર