પાણી પાણી ની પવિત્રતા તો જુઓ એ આમ તો નદી માં વહે છે પરંતું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર કોઈ દુઃખ રાખી ન શકે ત્યારે એ પાણી વ્યક્તિ ની આંખો માં પણ વહી જાય છે