Nojoto: Largest Storytelling Platform

हमें तुमसे प्यार कितना, I love u કહી દેવાથી પ્રેમ

हमें तुमसे प्यार कितना, I love u કહી દેવાથી પ્રેમ નથી થઈ જતો, કે
I hate u કહી દેવાથી નફરત નથી થઈ જતી
કોઈને કહેતા કે કરતા પહેલા એ દરેકે દરેક શબ્દને 
તમારી અંદર જીવવા પડતા હોય છે, 
પણ અફસોસ કે,
લાગણીઓ અભિવ્યક્તિની મહોતાજ હોય છે, 
પણ અભિવ્યક્ત ક્યારેક લાગણીઓની મહોતાજ નથી હોતી. 
🖊 જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત
हमें तुमसे प्यार कितना, I love u કહી દેવાથી પ્રેમ નથી થઈ જતો, કે
I hate u કહી દેવાથી નફરત નથી થઈ જતી
કોઈને કહેતા કે કરતા પહેલા એ દરેકે દરેક શબ્દને 
તમારી અંદર જીવવા પડતા હોય છે, 
પણ અફસોસ કે,
લાગણીઓ અભિવ્યક્તિની મહોતાજ હોય છે, 
પણ અભિવ્યક્ત ક્યારેક લાગણીઓની મહોતાજ નથી હોતી. 
🖊 જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત