हमें तुमसे प्यार कितना, I love u કહી દેવાથી પ્રેમ નથી થઈ જતો, કે I hate u કહી દેવાથી નફરત નથી થઈ જતી કોઈને કહેતા કે કરતા પહેલા એ દરેકે દરેક શબ્દને તમારી અંદર જીવવા પડતા હોય છે, પણ અફસોસ કે, લાગણીઓ અભિવ્યક્તિની મહોતાજ હોય છે, પણ અભિવ્યક્ત ક્યારેક લાગણીઓની મહોતાજ નથી હોતી. 🖊 જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત