જિંદગીના દરિયામાં જ્યારે પરિસ્થિતિ આપણને ધક્કો મારે છે ત્યારે ખુમારીથી જે વ્યક્તિ ટકી જાય છે, ત્યારે તે ડૂબતો તો નથી જ.. પણ એને તરતા આવડી જાય છેં.બસ એટલું જ કે જે કરો એ લોભ, કપટ અને અહંકારથી નહીં પણ માણસાઈ ને જીવંત રાખી કરો બાકી હિસાબ તો ઉપરવાળો એક પૈસાનો પણ કોઈનો છોડતો નથી. ©Rakesh Saidane #gujarati . . . . . . .