Nojoto: Largest Storytelling Platform

*એવી* ૩૦-૬-૨૦૨૨ એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ

*એવી* ૩૦-૬-૨૦૨૨

એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ 
બાબતમાં મતભેદ થાય તો બોલાચાલી બંધ નાં 
કરવી જોઈએ કારણકે જો બોલાચાલી બંધ થઈ 
જાય તો મનભેદ થઈ જાય છે અને પછી એ 
થકી સંબંધોમાં અંતર વધતું જાય છે માટેજ કોઈ
 પણ વાતને સહજ રીતે લઈને એ વાતનો અંત 
લાવીને હસતાં હસતાં સંબંધ જોડી રાખીએ 
તો જ સંબંધ મજબૂત બને છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #એવી... #Nojoto2liner 

#scared
*એવી* ૩૦-૬-૨૦૨૨

એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ 
બાબતમાં મતભેદ થાય તો બોલાચાલી બંધ નાં 
કરવી જોઈએ કારણકે જો બોલાચાલી બંધ થઈ 
જાય તો મનભેદ થઈ જાય છે અને પછી એ 
થકી સંબંધોમાં અંતર વધતું જાય છે માટેજ કોઈ
 પણ વાતને સહજ રીતે લઈને એ વાતનો અંત 
લાવીને હસતાં હસતાં સંબંધ જોડી રાખીએ 
તો જ સંબંધ મજબૂત બને છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #એવી... #Nojoto2liner 

#scared