આપડા જીવનમાં જો આપડે કોઈને રડાવીને બહુ મોટા હવન પણ કરાવી લઈએ ને તો પણ કોઈ જ ફાયદો થતો નથી અને જો આપણને મળેલા દરેક પોતાના લોકોને રોજે કોઈ એમાંનાં દુઃખી માણસ ને હસાવી લઈએ ને તો અગરબત્તી ઓ કે પછી મોટા મોટા મંદિરો માં દર્શન કરવાની પણ જરૂર નથી રહેતી.....મારા દિલ થી ©RjSunitkumar #પોસ્ટ