Nojoto: Largest Storytelling Platform

જેમ પૃથ્વી ગોળ ફરે,‌ એમ માણસ નુ મન અને એના વિચારો

જેમ પૃથ્વી ગોળ ફરે,‌ એમ માણસ નુ મન અને એના વિચારો પણ બદલાતા રહે, ક્યારેય માણસ એકદમ શાંત થઈ જાય તો ક્યારેક તે એકદમ વિચલિત થઈ જાય,
એટલા માટે જ કહેવાય છે "બધા દિવસો સરખા નથી હોતા" અને દરરોજ દરેક માણસ માં ક‌ઇક બદલાવ હોય છે જ, તો જે પણ વ્યક્તિ ને તમે તમારા જીવનમાં લાંબા સમય સુધી ઈચ્છતા હોય, તેને સારા ખોટા બધી રીતે સ્વીકારો...

©Miss Kamlani
  #samandar #પૃથ્વી #માણસ #મન #સ્વભાવ
misskamlani1598

Miss Kamlani

New Creator

#samandar #પૃથ્વી #માણસ #મન #સ્વભાવ #વિચારો

46 Views